મુક્તીની લડત(દયાળ કેસરી)

About

નવસારી જીલ્લાના જલાલપોર કાંઠાવીભાગ તરીકે જાણીતા વીસ્તારના લોકોનું આઝાદીની લડતમાં મહત્ત્વનું યોગદાન છે. આ લડતમાં ભાગ લેનાર એક સ્વાતંત્ર્ય વીર શ્રી. દયાળભાઈ કેસરીએ (જેઓ હાલ ન્યુઝીલેન્ડના વતની છે) એમના  સ્વાતંત્ર્ય સંગ્રામના અનુભવો વીષે પુસ્તક લખ્યું છે. એમની સંમતીથી એ પુસ્તક બધા માટે ઈન્ટરનેટ પર મુકવામાં આવે છે.

4 Comments

4 responses so far ↓

Leave a Comment